જય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર હોળી/ધુળેટીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને 125kg ખજૂર અને 80 કિલો શીંગ દાળિયાનુ વિતરણ કર્યુ.
This event has passed.


જય ગિરનારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવનાર હોળી/ધુળેટીના તહેવાર નિમિતે આજે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને 125kg ખજૂર અને 80 કિલો શીંગ દાળિયાનુ વિતરણ કર્યુ.